Gujarati Suvichar

Gujarati Suvichar

કોઈ પણ વાતને સાબિત કરવા શક્તિ ની

નહી પણ સહનશક્તિ ની જરૂર પડે છે

માણસ કેવા દેખાય છે એના કરતા કેવા છે એ

મહત્વનું છે કરણ કે સોદર્ય નું આયુષ્ય માત્ર

જુવાની સુધી અને ગુણો નું આયુષ્ય આજીવન

સુધી સાથે રહે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *